LABH PANCHAM 2023 | લાભ પાંચમની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ

લાભ પાંચમને ગુજરાતીઓ દ્વારા શૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ લાભ પાંચમનો તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવાળી તહેવારનો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે. લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવીને માં લક્ષ્મી અને સાથે … Read more

दीवाली पर्व 2023 | Diwali festival in Hindi 2023

Diwali 2023  हिंदू धर्म में दिवाली का त्योहार मुख्य माना जाता है। दिवाली के पर्व का खास महत्व होता है। दिवाली में दीपोत्सव मनाया जाता है। दिवाली का यह पर्व हर साल कार्तिक मास की अमावस्या के दिन मनाया जाता है। पूरे भारत देश में इस पर्व का अलग – अनोखा ही उत्साह देखने को … Read more

दशहरा पर्व 2023 | Dussehra Festival 2023

दशहरा के पर्व पर बुराई पर अच्छाई की जीत के प्रतीक के रूप यह पर्व मनाया जाता है। यह हर साल आश्विन माह के शुक्ल पक्ष की दशमी तिथि को दशहरा और विजयदशमी मनाई जाती है। लेकिन इसे मनाने के पीछे क्या इतिहास है। “दशहरा” या “विजयादशमी” जिसका अर्थ है “जीत का दसवां दिन” देश भर के … Read more

નવરાત્રિ મહોત્સવ 2024| Navratri festival 2024

IMG 20240928 142815

ગુજરાતમાં આ વખતે મહાપર્વ નવરાત્રિ મહોત્સવને લઇને અત્યારથી ખાસ વ્યવસ્થાને લગતા સમાચારો સામે આવી રહ્યાં છે. આ વખતે ગુજરાતભરમાં આગામી 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ 2024 યોજાશે. નવરાત્રી નવરાત્રી કે નવરાત્ર આ એક હિંદુ ઉત્સવ છે. જેમાં માંશક્તિ/દુર્ગાની પૂજા, આરાધના અને ગરબા કરવામા આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી – નવ  એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ … Read more

Ganesh Chaturthi 2024 | ગણેચતુર્થીના પર્વ નિમિત્તે

પ્રસ્તાવના ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર એ વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ સુધી ઉજવાય છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારો માંથી એક … Read more

જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ માહિતી | Janmashtami 2024

પ્રસ્તાવના આ વર્ષે અધિક માસના કારણે જન્માષ્ટમી અને રક્ષાબંધનમાં માટે થોડી રાહ જોવી પડશે. આ શ્રાવણમાસમાં આવતા બે મહત્વપૂર્ણ પર્વ રક્ષાબંધન અને જન્માષ્ટમી છે. હિન્દુ ગુજરાતી પંચાગ મુજબ 19 ઓગસ્ટે રક્ષાબંધન તો જન્માષ્ટમી 26 ઓગસ્ટે છે. જન્માષ્ટમી બીજું નામ – શ્રી કૃષ્ણ જન્મજયંતી ઉજવવામાં આવે છે – હિન્દુ પ્રકાર – ધાર્મિક ઉજવણીઓ – દહીં હાંડી … Read more

રક્ષાબંધન પર્વની ઉજવણી | Raksha Bandhan 2024

પ્રસ્તાવના: રક્ષાબંધન (રાખી) એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે . આ તહેવારને “રાખી” તહેવાર પણ કહેવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં આ દિવસનું મહત્વ જ કંઇક અલગ જોવા મળે છે, આ એક ખાસ દિવસ છે જે ભાઈ-બહેનો માટે ઉજવાય … Read more

શ્રાવણ મહિનાનું મહત્વ 2024 | Shravan Month 2024

IMG 20240805 154009

પ્રસ્તાવના હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ હોય છે. આ શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. જે વ્યક્તિ આ પવિત્ર શ્રાવણ માસમાં સાચા મનથી ભગવાન શંકરની ભક્તિ, પૂજા-અર્ચના કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય છે? આ વર્ષે શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024 થી શરુ થશે અને 2 … Read more

શીતળા સાતમ વ્રતની વિધિ મહત્વ અને કથા | Sheetala Satam Vrat: Ritual, Significance, and Story

શીતળા સાતમ 2024 જ્યોતિષીઓનું કહેવું છે કે માતા શીતળાને પ્રસન્ન કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ આ દિવસે કાયદા અનુસાર માતાની પૂજા કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ સમય દરમિયાન માતાને પ્રસન્ન કરે છે, તેને જીવનમાં ક્યારેય કોઈ રોગ પરેશાન થતો નથી. આટલું જ નહીં, … Read more

स्वतंत्रता दिवस 15 अगस्त 2024 | Independence Day 2024

आज हमारा भारत देश अपना स्वतंत्रता दिवस मना रहा है। 15 अगस्त, 1947 को हमें अपने देश में अंग्रेजों के राज से आजादी मिली थी। आज हमें सबसे पहले उन स्वतंत्रता सेनानियों को नमन करना चाहिए। जिन्होंने हमारे देश को आजाद कराने के लिए अपना सब कुछ और जीवन भी दांव पर लगा दिया। यह … Read more